ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat News: છેલ્લાં ઘણાં સમયથી પડતર માંગણીઓ ન ઉકેલાતાં વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર વિરૂદ્ધ અસહકાર આંદોલન શરૂ કર્યુ છે, જેના ભાગરુપે 17 હજાર દુકાનો સજ્જડ બંધ કરી છે.
આ પણ વાંચોઃ ભારતની નંબર-1 ગણાતી IIM અમદાવાદના ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષે માત્ર 2 જ વિદ્યાર્થીને વિદેશમાં જોબ
અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે
દુકાનદારોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી સરકાર લેખિત ખાતરી નહીં આપે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે. અગાઉ પણ સરકારે કોણીએ ગોળ ચોંટાડ્યો હતો, જેના કારણે હવે દુકાનદારોને સરકારના વાયદા વચન પર વિશ્વાસ રહ્યો નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

