સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન

Apr 3, 2026 - 11:30
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાછળ કાર્યરત

કર્મચારીઓ કચેરીને તાળા આંટાફેરા મારતા હોવાની રાવ ઃ દોષિતો સામે પગલાં ભરવા માંગ

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર, જોરાવરનગર અને રતનપરના રહીશોની સુવિધા માટે કલેક્ટર કચેરીની પાછળ કાર્યરત કરવામાં આવેલી સીટી મામલતદાર કચેરી હાલ અરજદારો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0