સાવરકુંડલામાં સ્વતંત્ર પર્વ પર ગેર હાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી, આખરે ગ્રામજનોએ ફરકાવ્યો તિરંગો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Savarkundla News: આઝાદીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક થઈ રહી હતી, ત્યારે સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક હાજર ન રહેતાં તંત્ર દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 4થી વધુ શિક્ષકોને જિલ્લા ડેપ્યુટી પ્રાથમિક શિક્ષણ અધિકારી જી.એમ સોલંકી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે શાળામાં શિક્ષકો ગેરહાજર રહેતા ગ્રામજનો અને બાળકોએ શિક્ષકો વગર જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી પડી હતી.
What's Your Reaction?






