સર્કલોને જોડતાં રસ્તે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત ઝોન બન્યા

Jun 15, 2025 - 12:00
સર્કલોને જોડતાં રસ્તે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત ઝોન બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પુરપાટ દોડતા વાહનોને બ્રેક જરૂરી

- લાલાબાપા ચોક અને લીલાસર્કલને જોડતાં રસ્તા પર નાના મોટા અકસ્માતો કાયમી સમસ્યા બની

ભાવનગર : શહેરના બિસ્માર રસ્તા ઉપરાંત ચોક્કસ સર્કલ નજીકના ચાર રસ્તે સ્પીડબ્રેકરના અભાવે આ વિસ્તારો અકસ્માતના ઝોન બન્યા છે. હાલ ચોતરફ રોડ નવિનીકરણના કામો ચાલી રહ્યા છે. ત્યારે ભરતનગર લાલાબાપા ચોક અને લીલાસર્કલના ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવા માંગણી ઉઠી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0