શાસ્ત્રીનગરમાં શૌચાલય તોડાવનારા ભાજપ યુવા મોરચાના કાર્યકરને માત્ર ૫૦ હજારનો દંડ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર,30 જુન,2025
ગુરૃવારે રાતના સુમારે શાસ્ત્રીનગરના સરદારપટેલ નગર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલુ જાહેર શૌચાલય તોડાવનારા ભાજપ યુવા મોરચાના કાર્યકરને માત્ર રુપિયા ૫૦ હજારનો દંડ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રકરણ ઉપર લીપાપોપી કરી હતી. સોમવારે દુકાનને સીલ મારવા પહોંચેલી કોર્પોરેશનની ટીમ ઉપર
What's Your Reaction?






