વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે વિજિલન્સની તપાસની માંગ સાથે કલેકટર અને કોર્પોરેશન ખાતે મોરચા

Jun 30, 2025 - 18:00
વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે વિજિલન્સની તપાસની માંગ સાથે કલેકટર અને કોર્પોરેશન ખાતે મોરચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટેના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર સામે અનેક પુરાવા સહિત વિજિલન્સ તપાસ માટે જનહિતનું આવાજ ટીમ વડોદરા દ્વારા નવી કલેકટર કચેરીએ આજે બપોરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને વિજિલન્સ ની તપાસની માંગણી કરવામાં આવી હતી.

સેજલ વ્યાસ અશફાક, ભાવિન વ્યાસ અતુલ ગામેચી કમલેશ પરમાર સહિત કાર્યકર્તાઓ બોટ અને લાઈફ જેકેટ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે બોટ અંદર લઈ જવા મુદ્દે પોલીસ સાથે રકઝક થઈ હતી આખરે પોલીસ ને સહકાર આપી બોટ સાથે લઈ ગયા ન હતા. 

શહેરમાં ગયા વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રી નદીનું બે વાર સહિત ત્રીજી વારના ભયથી હજી શહેરીજનો ફફડી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0