વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા પાલિકાની દબાણ શાખાએ મુક્તાનંદ ત્રણ રસ્તા આસપાસ ચાલતી કામગીરીમાં નડતરરૂપ 10 જેટલા ખાણી પીણીની લારી ગલ્લા અને ગલ્લા કબજે કર્યા હતા. આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદે ફુલ બજાર સહિત ફળફળાદી તથા અન્ય પથારાવાળાના મળીને એક તરફ જેટલો માલ સામાન કબજે કર્યો હતો.
આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવાથી મધુનગર બ્રિજ સુધી ચાલતી રસ્તા પહોળા કરવાની કામગીરીમાં નડતરરૂપ બનેલા જેટલા ઓટલા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

