વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા

Feb 17, 2026 - 18:30
વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા પાલિકાની દબાણ શાખાએ મુક્તાનંદ ત્રણ રસ્તા આસપાસ ચાલતી કામગીરીમાં નડતરરૂપ 10 જેટલા ખાણી પીણીની લારી ગલ્લા અને ગલ્લા કબજે કર્યા હતા. આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદે ફુલ બજાર સહિત ફળફળાદી તથા અન્ય પથારાવાળાના મળીને એક તરફ જેટલો માલ સામાન કબજે કર્યો હતો. 

આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવાથી મધુનગર બ્રિજ સુધી ચાલતી રસ્તા પહોળા કરવાની કામગીરીમાં નડતરરૂપ બનેલા જેટલા ઓટલા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0