વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો, આરોગ્ય મંત્રીએ બ્રિજ તૂટવાનું કારણ જણાવ્યું

Jul 12, 2025 - 15:00
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો, આરોગ્ય મંત્રીએ બ્રિજ તૂટવાનું કારણ જણાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gambhira Bridge Tragedy: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહિ નદી પરનો બ્રિજ તૂટી પડતા લોકો નદીમાં ખાબક્યા હતા.  તંત્રને આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.  જ્યારે આ દુર્ઘટનામાં બચી ગયેલા અને સયાજી હોસ્પિટલમાં સારવાર  લેતા ઇજાગ્રસ્તનું આજે સવારે મોત થયું છે. બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 20 ઉપર પહોંચી ગયો છે. 

બ્રિજના પિલર નીચેથી મૃતદેહ મળી આવ્યો હજી એક લાપતા, ત્રણ દર્દીઓ સારવાર હેઠળ 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0