વડોદરા કોર્પોરેશન દ્વારા 250 કરોડની ગ્રાન્ટમાંથી 10 સ્થળે નવી ડ્રેનેજ લાઈનના કામોને પ્રાથમિકતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરામાં ડ્રેનેજ ગ્રેવિટી લાઇનનું નેટવર્ક ગત ચોમાસામા જુદા-જુદા સ્થળોએ વારંવાર ભંગાણ પામેલું હતું. આ લાઈનો જૂની હોવાના કારણે ભંગાણ થતા જાહેર આરોગ્ય તથા સલામતીને ધ્યાને લઇ નવી ડ્રેનેજ ગ્રેવીટી લાઇનો નાખવાના 10 કામો અલગથી તારવવામાં આવ્યા છે. આ બધા કામો 250 કરોડના ખર્ચે સરકાર તરફથી મળનાર ડિઝાસ્ટર અને પુર રાહત ગ્રાન્ટ હેઠળ આવરી લેવામાં આવેલ છે.
જે કામો કરવાના છે, તેમાં શ્રેણિક પાર્ક સર્કલથી અકોટા દાંડિયા બજાર બ્રીજ જંક્શન થઇ અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી 96 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈનનું કામ કરાશે. આ લાઇન 72 ઇંચ ડાયામીટરની છે.
What's Your Reaction?






