વડતાલમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

Jan 17, 2025 - 09:30
વડતાલમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


લાકડીથી માર મારી ધમકી આપી

બંને પક્ષોની ફરિયાદના આધારે સાત શખ્સો વિરૂદ્ધ સામસામે ગુનો દાખલ

નડિયાદ: વડતાલ રેલવે સ્ટેશન રોડ પર ઉતરાયણના દિવસે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે વડતાલ પોલીસે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી છે. 

વડતાલ રેલવે સ્ટેશન પાસે ઉતરાયણના રોજ બપોરના સવા એક વાગ્યે મહેશભાઈ ગોરવા અને અશોકભાઈ સોમાભાઈ માવી વચ્ચે બોલાચાલી થતી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0