લગ્નના ચાર મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,લગ્નના માત્ર ચાર મહિનામાં જ પરિણીતાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાજરાવાડી ગોમતીપુરા પાસે ગોકુલનગરમાં રહેતી ૨૦ વર્ષની પરિણીતા રામલલી મનજીતકુમાર જયસ્વાલેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેના પતિ સીંગ ચણાની લારી ચલાવે છે. ગત મોડીરાતે ઘરે રસોડામાં છતના ભાગે લોખંડની જાળી પર દોરી બાંધી ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. લગ્ન ગાળો ટૂંકો હોઇ કેસની તપાસ એ.
What's Your Reaction?






