રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક

Apr 4, 2026 - 10:00
રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- શુક્રવારે 4974 કરદાતાએ રૂા. 2.60 કરોડનો વેરો ભર્યો 

- બે દિવસમાં 6174 કરદાતાએ વેરો ભરી 10 થી 12 ટકા રિબેટ મેળવ્યું : રજામાં પણ મિલકત વેરો ભરવા કરદાતાઓની કતાર લાગી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં દ્વારા નવા નાણાંકીય વર્ષનો મિલકત વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કરદાતાઓને રિબેટ આપવામાં આવી રહ્યુ છે તેથી હાલ બહોળી સંખ્યામાં કરદાતાઓ મિલકત વેરો ભરી રહ્યા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0