રાસાયણિક ખાતર, જંતુનાશકોને કારણે જમીનનું સ્વાસ્થ્ય કથળ્યું

Jul 17, 2025 - 08:30
રાસાયણિક ખાતર, જંતુનાશકોને કારણે જમીનનું સ્વાસ્થ્ય કથળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કૃષિ યુનિ. જમીન વિજ્ઞાન- રસાયણશાસ્ત્ર શાખા દ્વારા ચકાસણીમાં જૂનાગઢ જિલ્લાની જમીનમાં નાઇટ્રોજન ઓછું, કાર્બન મધ્યમઃ મુખ્ય પોષક તત્ત્વોની ઉણપ જણાઈ

જૂનાગઢ, : જૂનાગઢ કૃષિ જમીન વિજ્ઞાાન અને રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા નવ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની જમીનમાંથી માટીના નમૂના મેળવી પોષક તત્ત્વોની ચકાસણી માટે કૃષિ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં પૃથક્કરણ કરાયું હતું. તેમાં ખેતી માટે મહત્વના નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું, સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ઓછાથી મધ્યમ અને પોટાશનું પ્રમાણ મધ્યમથી વધારે જોવા મળ્યું હતું. માત્ર રાસાયણિક ખાતરના વપરાશથી જમીનનું સ્વાસ્થ્ય કથળતું હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે. રોગમુક્ત શરીર માટે જેમ મનુષ્ય આરોગ્યની ચકાસણી જરૂરી હોય છે, એવી જ રીતે અન્ન ઊગાડતી જમીનની પણ સમયાંતરે ચકાસણી જરૂરી બને છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0