રાજકોટમાં બે ગઠિયાં ઉમરાહના બહાને 19 લોકોને છેતરી ગયા, લાખોનું ફલેકું ફેરવી દુકાનને તાળું મારી રફૂચક્કર
Fraud Rajkot pilgrims : રાજકોટના ભગવતીપરામાં આવેલી રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલકોએ હજ અને ઉમરાહની ધાર્મિક યાત્રામાં લઈ જવાનાં બહાને 19 યાત્રાળુઓ સાથે રૂ. 14.06 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. ભોગ બનનાર યાત્રાળુઓમાં મોટાભાગનાં સૌરાષ્ટ્રના છે. પોલીસે અફઝલ રૂમી, ફિરોઝ જાફાઈ અને બંનેને ત્યાં એજન્ટ તરીકે કામ કરતી બિસ્મીલ્લાબેન સામે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
![રાજકોટમાં બે ગઠિયાં ઉમરાહના બહાને 19 લોકોને છેતરી ગયા, લાખોનું ફલેકું ફેરવી દુકાનને તાળું મારી રફૂચક્કર](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736323015525.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Fraud Rajkot pilgrims : રાજકોટના ભગવતીપરામાં આવેલી રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલકોએ હજ અને ઉમરાહની ધાર્મિક યાત્રામાં લઈ જવાનાં બહાને 19 યાત્રાળુઓ સાથે રૂ. 14.06 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. ભોગ બનનાર યાત્રાળુઓમાં મોટાભાગનાં સૌરાષ્ટ્રના છે. પોલીસે અફઝલ રૂમી, ફિરોઝ જાફાઈ અને બંનેને ત્યાં એજન્ટ તરીકે કામ કરતી બિસ્મીલ્લાબેન સામે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.