રાજકોટમાં નશાખોર કારચાલકનો આતંક, એક બાદ એક 9 વાહનોને લીધા અડફેટે, માતા-પુત્રીને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot News: રાજકોટ શહેરમાં નશાની હાલતમાં કાર ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે શહેરના બિગ બજાર નજીક નશાખોર કારચાલકે આતંક મચાવ્યો હતો. નશાખોરે કારથી એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક માતા-પુત્રીને ઈજા પહોંચી છે. બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા છે. ઘટનાસ્થળે પોલીસની પીસીઆર પહોંચી.
What's Your Reaction?






