રાજકોટમાં ટ્રેનની અડફેટે 2 યુવકના મોત, ભાવનગરમાં વૃદ્ધનો હાથ કપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot News : ગુજરાતના રાજકોટ અને ભાવનગરમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં ટ્રેનની અડફેટે બે યુવકના મોત નીપજ્યા છે, જ્યારે ભાવનગરના કુંભારવાડામાં ટ્રેનની અડફેટે વૃદ્ધનો હાથ કપાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રેલવે વિભાગ, આજીડેમ પોલીસે મૃતકોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ટ્રેનની અડફેટે બે યુવકના મોત
મળતી માહિતી મુજબ, રાજકોટના કોરાટ ચોક પાસેના ઢુંવા ફાટક નજીક ટ્રેનની અડફેટે સુનિલ મકવાણા અને સૌરભ સોલંકી નામના બે યુવકના કરૂણ મોત નીપજ્યા હતા.
What's Your Reaction?






