રાજકોટ રેન્જ આઈજીના નિર્દેશ બાદ જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી: બે વધુ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

Apr 5, 2026 - 18:30
રાજકોટ રેન્જ આઈજીના નિર્દેશ બાદ જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી: બે વધુ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજકોટ રેન્જના આઈજી દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલા નિર્દેશો બાદ જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે. વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને ધમકી જેવા ગુનાઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી સંબંધિત બે અલગ-અલગ ગુનાઓ નોંધાતા ચકચાર મચી છે.

પ્રથમ ફરિયાદ મુજબ શાકભાજીના એક વિક્રેતા જીગ્નેશભાઈ મગનભાઈ ખાણધર (ઉ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0