મુજપૂર - ગંભીરા બ્રિજ તૂટતા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ

Jul 12, 2025 - 05:00
મુજપૂર - ગંભીરા બ્રિજ તૂટતા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -




મુજપૂર - ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે  આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે  મુખ્ય મંત્રીની વૈકલ્પિક વ્યવસ્થા માટેની સૂચનાના પગલે વડોદરા એસટી ડિવિઝન દ્વારા ભાદરણ માટે ૮ ટ્રીપ શરૂ કરવામાં આવી છે.

મુજપૂર બ્રિજ તૂટી પડવાના કારણે મહી નદીના વડોદરા તરફના ગામોમાંથી આણંદ અભ્યાસ કરવા માટે એસટી બસમાં મુસાફરી કરીને જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે વડોદરા એસટી ડિવિઝન દ્વારા ભાદરણ માટે ૮ ટ્રીપ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0