મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mahisagar Crime: મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલી ઐતિહાસિક દરિયાઈ પીર દરગાહને તસ્કરોએ નિશાન બનાવી છે. તસ્કરો દરગાહ પરથી આશરે 400 ગ્રામ વજનનો અને ₹15.30 લાખની કિંમતનો સોનાનો કળશ ચોરી ગયા છે. આ ઘટના ઈદના દિવસે જ પ્રકાશમાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ દ.
What's Your Reaction?






