મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ

Sep 5, 2025 - 18:30
મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mahisagar Crime: મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલી ઐતિહાસિક દરિયાઈ પીર દરગાહને તસ્કરોએ નિશાન બનાવી છે. તસ્કરો દરગાહ પરથી આશરે 400 ગ્રામ વજનનો અને ₹15.30 લાખની કિંમતનો સોનાનો કળશ ચોરી ગયા છે. આ ઘટના ઈદના દિવસે જ પ્રકાશમાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ દ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0