મનરેગામાં ગુણવત્તા વગરના કામો થયા, અમારા લોકોની એજન્સીની તપાસ થવી જોઈએ: મનસુખ વસાવા

May 31, 2025 - 21:30
મનરેગામાં ગુણવત્તા વગરના કામો થયા, અમારા લોકોની એજન્સીની તપાસ થવી જોઈએ: મનસુખ વસાવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mgnrega scam in Narmada : નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અહલ્યા બાઈ હોલકરની 300મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ મુદ્દે નિવેદન આપ્યું હતું અને ચૈતર વસાવાને આડેહાથ લીધા હતા. મનસુખ વસાવાએ સ્વિકાર્યું હતું કે ઘણી જગ્યાએ મનરેગામાં ગુણવત્તા વગરના કામ થયા છે. પહેલાની સરકારમાં પેપર પર કામ થતા હતા. આજની સરકારમાં કામો થાય છે ચોક્કસ ગુણવત્તા નથી જળવાતી એ સ્વીકારું છું. કેટલીક એજન્સીઓ ઓછા ભાવે ટેન્ડર ભરે છે અને કામમાં પણ કાળજી રાખતા  નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0