ભર ચોમાસામાં પાણી મેળવવા માટેના વલખાં, સારંગપુરની જર્જરીત ટાંકીમાંથી પાણી સપ્લાય બંધ કરવાનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર,19 જુલાઈ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી ભરચોમાસામાં ખાડીયા વોર્ડમાં રહેતા અંદાજે ૬૦ હજાર લોકોને પાણી મેળવવા વલખાં મારવા પડે છે. શનિવારે સવારે આ વિસ્તારમાં પાણી પુરુ પાડતી સારંગપુરની ટાંકીમાંથી સપ્લાય
What's Your Reaction?






