'બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ થશે', ભાજપના પૂર્વ સાંસદનું સૂચક નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Banas Dairy Election 2025: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આ દરમિયાન ચૂંટણીને લઈને રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. 22મી સપ્ટેમ્બર ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપના પીઢ નેતા અને પૂર્વ સાંસદ પરબત પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'બનાસ ડેરીનું નિયામક મંડળ ફરી એકવાર બિનહરીફ બનવાની શક્યતા છે.'
ચૂંટલી બિનહરીફ થાય તેવી સંભાવના
What's Your Reaction?






