ફિક્સ પગારના કર્મચારીઓને મળશે માંદગીની રજા, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News : ગુજરાત સરકારે રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની રજા મામલે નિર્ણય કર્યો છે. જેમાં 357 સંસ્થાઓના કુલ 1282 ફિક્સ પગારના કર્મચારીઓને મેડિકલ અને ખાસ રજા મળશે. આમ હવે ફિક્સ પગારના કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓની જેમ જ રજાઓની સુવિધા મળશે.
રાજ્યામાં ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓની નોકરીમાં સુરક્ષા અને સુવિધાને લઈને ઋષિકેશ પટેલ જાહેરાત કરી છે કે, સરકારના નિર્ણયથી 1167 શૈક્ષણિક અને 115 બિન શૈક્ષણિક કર્મચારીને લાભ થશે. બિન-શૈક્ષણિક કર્મચારીઓને 15 ખાસ રજાઓ મળશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

