'પોરબંદરની છબી ખરાબ છે, કાયદો ભંગ કરનારાઓને બચાવવામાં નહીં આવે', મનસુખ માંડવિયાનું મોટું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Parbandar News : ગુજરાતના પોરબંદર ખાતે એક જાહેર કાર્યક્રમ વખતે સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. મનુસખ માંડવિયાએ કહ્યું કે, 'પોરબંદરની છબી ખરાબ હોવાથી ઉદ્યોગકારો રોકાણ કરતા ખચકાય છે. કાયદો ભંગ કરનારાઓને બચાવવામાં નહીં આવે...'
What's Your Reaction?






