'પાયલનો કોઈ રોલ નથી...', અમરેલી લેટરકાંડ મામલે જેલમુક્ત થયેલા મનીષ વઘાસિયાએ પત્ર સાચો હોવાનો કર્યો દાવો

Jan 30, 2025 - 00:30
'પાયલનો કોઈ રોલ નથી...', અમરેલી લેટરકાંડ મામલે જેલમુક્ત થયેલા મનીષ વઘાસિયાએ પત્ર સાચો હોવાનો કર્યો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Manish Vaghasia On Amreli Letter Scandal : અમરેલી લેટરકાંડ મુદ્દે જેલમુક્ત થયેલા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયાએ પ્રેસકોન્ફ્રન્સ યોજીની સમગ્ર ઘટના મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસે વાઘસિયાની સાથે મારપીટ કરી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમજ લેટરકાંડમાં પાયલનો કોઈ રોલ ન હોવાનું વઘાસિયાએ જણાવ્યું હતું અને પત્ર સાચો હોવાનો દાવો કર્યો હતો. 

જેલમુક્તિ થતાં વઘાસિયાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા દ્વારા જશવંતગઢ ખાતે પત્રકાર પરિષદ યોજીને કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0