પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું

Oct 14, 2025 - 11:00
પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહિપરીએજમાંથી 70 ના બદલે 40 એમએલડી જ પાણી આવ્યું 

- કેનાલ રીપેરીંગ અને વીજ કાપના પગલે અઠવાડીયાથી પાણીનો કકળાટ, કાળિયાબીડ સહિતના વિસ્તારમાં દોઢ કલાક પાણી મોડુ આવ્યુ 

ભાવનગર : ભાવનગર શહેરમાં દિવાળી પર્વ પૂર્વે છેલ્લા કેટલાક દિવસથી પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મહિપરીએજમાંથી પાણી ઓછુ મળતા અને વીજ કાપના કારણે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. 

મહિપરીએજની કેનાલનું રીપેરીંગ કામ છેલ્લા આઠ દિવસથી શરૂ છે, જેના પગલે મહિપરીએજમાંથી પુરતુ પાણી મળતુ નથી તેથી ભાવનગર શહેરમાં પાણીની સમસ્યા યથાવત છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0