પાટડીમાં દફનવિધિ માટે ગંદા પાણી વચ્ચેથી નીકળ્યો જનાજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મોતનો મલાજો ન જળવાયો
- લક્ષ્મીનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં કરતા પરિવારજનોમાં કચવાટ
સુરેન્દ્રનગર : પાટડી શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. બિસ્માર માર્ગો તેમજ કાચા રસ્તાઓના કારણે માનવીને જીવતે જીવ તો મુશ્કેલી વેઠવી જ પડતી હોય છે. પરંતુ મર્યા બાદ પણ આ સમસ્યા નડી રહી છે. જેનો પુરાવો આપતાં દ્રશ્યો લક્ષ્મીનગર વિસ્તારમાંથી સામે આવ્યાં છે.
What's Your Reaction?






