'પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર 500થી વધુ ડ્રોન મોકલ્યા, પરંતુ તમામ તોડી પડાયા', ઓપરેશન સિંદૂર અંગે BSF ગુજરાતના IGનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BSF Gujarat IG Statement : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને PoKના આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો હતો. જેમાં ઓપરેસન સિંદૂર હેઠળ ભારતે પાક.ના 9 આતંકી ઠેકાણાઓને ઠાર કરી દીધા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિમાં પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. જેમાં ભારતે પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલને હવામાં જ નાશ કરી દીધો હતો. જેને લઈને BSF ગુજરાતના IG અભિષેક પાઠકે આજે શુક્રવારે (30 મે) પ્રેસ કોન્ફન્સ કરીને મોટું નિવેદન આપ્યું હતું.
What's Your Reaction?






