પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં ૧.૬૮ લાખ અરજી સામે ૭૪,૯૬૬ ખેડૂતો હજુ વળતરથી વંચિત
ઓક્ટોબર ૨૦૨૪માં ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું ઃ નવા ઠરાવ મુજબ માત્ર કપાસમાં નુકસાની વળતરની જાહેરાત સામે રોષ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. જેની સામે સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં જિલ્લાના પચાસ ટકા ખેડૂતોને વળતર નહીં મળતા આજે ખેડૂતો અને કોંગ્રેસના આગાવાનોએ કલેક્ટર કચેરી સામે સુત્રોચ્ચાર કરી ધરણા યોજ્યા હતા. આ ઉપરાંત સરકારના નવા ઠરાવ મુજબ માત્ર કપાસના પાકમાં નુકસાની અંગે વળતરની જાહેરાત સામે રોષ વ્યક્ત કર્યો હતો.
What's Your Reaction?






