નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે છે વિદાય

Sep 6, 2025 - 19:30
નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે છે વિદાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rain In Gujarat : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમ ગુજરાત સહિત દેશમાં ચાર વર્ષથી ચોમાસું મોડું વિદાય લે છે. સૌરાષ્ટ્રમાં 'ભાદરવાનો તડકો' ભૂતકાળ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે દેશમાં ચોમાસું બેસે દક્ષિણમાં અને કેરલથી વિદાય લે છે, તેમજ પશ્ચિમે કચ્છ, રાજસ્થાનથી વિદાય લે છે. તેવામાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો આજે (6 સપ્ટેમ્બર) સુધી કુલ સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મોસમનો 101 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ થયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0