ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Sabarmati River: ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના લીધે પાણીની આવક વધતાં મંગળવારે (નવમી સપ્ટેમ્બર) ડેમના બે ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાં 13714 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે 13714 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. જેના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં અમદાવાદ અને ખેડા જિલ્લાના ગામોને ઍલર્ટ કરયા છે.
ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 91.
What's Your Reaction?






