દ્વારકાના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ પલટી જતાં 10થી વધુ ઈજાગ્રસ્ત

Jul 26, 2025 - 23:00
દ્વારકાના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ પલટી જતાં 10થી વધુ ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Porbandar-Dwarka Highway Accident Incident : ગુજરાતના યાત્રાધામ દ્વારકાથી દર્શન કરીને અમદાવાદ પરત આવતા યાત્રિકો ભરેલી બસને વચ્ચે અકસ્માત નડ્યો હતો. જેમાં પોરબંદર-દ્વારકા હાઈવે પર રોડ વચ્ચે ગાય આવી જતાં ખાનગી બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

10 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, પોરબંદર-દ્વારકા હાઈવે પરના કુરંગા ગામ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0