થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો

Sep 22, 2025 - 03:00
થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થરાદના જમડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કૂદકો લગાવી એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી હોવાનું સામે આવ્યું છે. પરિવારના તમામ સભ્યો જીવતા મળી આવ્યા છે. જાણો છે મામલો?

પરિવાર ખેતરમાંથી જીવિત મળી આવ્યો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0