તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલાથી જસદણ રોડ પર અંદાજે 11 કિલોમીટરના અંતરે આવેલું ભીમોરા ગામ, ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ સ્થળ તેના રતુમડા પથ્થરોના ગઢ, ભીમની ગુફા અને શૂરવીર નાજા ખાચરની ગાથા માટે જાણીતું છે, જે ઝવેરચંદ મેઘાણીએ 'સૌરાષ્ટ્રની રસધાર'માં વર્ણવી છે.
શૂરવીરતાની ગાથા
ભીમોરાનો ગઢ એવા શૂરવીર નાજા ખાચરની બહાદુરીનો સાક્ષી છે. ‘દંડ ન ભરા, હું રામદુઆઈ, મરવો ભીમ તણા ગઢ માંહી.
What's Your Reaction?






