તમિલનાડુમાં વિજય CM બને તે માટે યુવાને રાખી હતી માનતા, સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યો

May 23, 2026 - 14:30
તમિલનાડુમાં વિજય CM બને તે માટે યુવાને રાખી હતી માનતા, સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Thalapathy Vijay Fan Cycle Yatra: શ્રદ્ધા અને આસ્થા માણસ પાસે ગમે તેવા અઘરા કાર્યો કરાવી લેતી હોય છે. તમિલનાડુના રિંકિડેશન નામના યુવાને પોતાના મનગમતા નેતા માટે રાખેલી માનતા પૂરી કરવા માટે સાયકલ પર ભારત ભ્રમણ શરૂ કર્યું છે. તમિલનાડુના જાણીતા અભિનેતા અને રાજનેતા સી. જોસેફ વિજય (વિજય થલાપતિ) રાજ્યના મુખ્યમંત્રી બને તે માટે આ યુવાને ભોલેનાથની માનતા રાખી હતી, જે પૂરી થતાં જ તેણે બાર જ્યોતિર્લિંગ અને ચારધામની ભવ્ય સાયકલ યાત્રા શરૂ કરી દીધી છે.

સાયકલ પર બગોદરા પહોંચ્યો યુવાન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0