ડાકોરમાં પૂનમે ફાગણોત્સવ યોજાશે, બે હજારથી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે

Feb 22, 2025 - 09:00
ડાકોરમાં પૂનમે ફાગણોત્સવ યોજાશે, બે હજારથી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Dakor News : ડાકોરમાં યોજાનારા ફાગણોત્સવ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડાકોરમાં બેઠક યોજાઈ હતી. મેળા દરમિયાન 8 સેક્ટરમાં બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. પદયાત્રીઓના રૂટ પર પાણી, પ્રાથમિક સારવાર સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાશે. 

ડાકોરમાં રણછોડરાયજી મંદિરે તા.14 અને 15 માર્ચ દરમિયાન ફાગણોત્સવ ઉજવાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0