ડભોઈના તરસાણા ગામમાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં 500 એકરમાં પાક નિષ્ફળ, જુઓ Photo
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેતીનું ધોવાણ થયું હતું. ત્યાર બાદ માવઠાને કારણે ખેતરમાં ઉભો પાક ધોવાઈ ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો માવઠાએ છીનવી લીધો છે. કુદરતી આપદાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. આટલું ઓછું હોય તેમ તંત્રની બેદરકારી પણ ખેડૂતોને દાઝ્યા પર ડામ આપી રહી છે.વડોદરાના ડભોઈમાં માવઠા બાદ ખેડૂતોને તંત્રની બેદરકારીનો સામનો કરવો પડ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

