ટ્રાફિકમાં નોકરી હોવા છતાંય, કોની પરમીશનથી કાગડાપીઠમાં નોકરી વિના જ વહીવટ શરુ કરાયો?

Jul 1, 2025 - 16:30
ટ્રાફિકમાં નોકરી હોવા છતાંય, કોની પરમીશનથી કાગડાપીઠમાં નોકરી વિના જ વહીવટ શરુ કરાયો?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, મંગળવાર

શહેરના ગીતામંદિર વિસ્તારમાં આવેલા શ્રી હોટલ બાલાજી ગેસ્ટ હાઉસનો વીડિયો વાયરલ થવાની સાથે રાણીપમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલી મહિલા બુટલેગરના ઝડપાવવાના મામલે વિવાદમાં આવેલા પોલીસ માટે કામ કરતા પોલીસ કર્મચારી વિજયસિહની બદલીનો ઑર્ડર આવ્યો હતો. જેમાં તેમની બદલી અચાનક ટ્રાફિકમાંથી પોલીસ કંટ્રોલરૂમમાં થવાની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે વિજયસિંહ નામના કર્મચારીની નોકરી ટ્રાફિક હોવા છતાંય, એક પીએસઆઇની મહેરબાનીથી તેમને ત્યાં નોકરી કરવાને બદલે કાગડાપીઠની કામગીરી સોંપી હતી. ત્યારે આ મામલે હવે વિજયસિંહ પર મહેરબાન પીએસઆઇ પણ ચર્ચામાં આવ્યા છે.   

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0