જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

Sep 14, 2025 - 17:30
જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ માં  સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા નેત્ર-દંત અને સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. 18-9-25ના સવારે 9 થી 12 શહેર ભાજપ કાર્યાલય, ત્રિશાલી પાંઉભાજીની બાજુમાં, તળાવની પાળના ઢાળીયા પાસે, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. 

જામનગર ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારીના સહયોગ થી આયોજીત આ કેમ્પનું સંકલન વી.વી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0