ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત

May 30, 2026 - 20:30
ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા શહેર વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ તેમજ પૂર દરમ્યાન પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે અને તેના કારણે બીજી અનુસાંગિક સમસ્યાઓ ઉપસ્થિત થવાની સંભાવના રહે છે. વરસાદી પાણીનો સમયસર નિકાલ ન થવાના કારણે તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી એકત્રિત થવાથી જાહેર આરોગ્ય તથા લોકોની સુખાકારી પર વિપરીત અસર થવાની સંભાવના રહે છે. આ પરિસ્થિતિમાં જનજીવન રાબેતા મુજબ જળવાઈ રહે, વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય, કચરો તથા ગંદકી સત્વરે દુર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય તથા જાહેર આરોગ્યની જાળવણી થઈ શકે.

આ માટે ચોમાસાની ઋતુ પહેલા પૂર્વ તૈયારીના પગલારૂપે તંત્ર દ્વારા કેટલીક સૂચનાઓ જાડી કરવામાં આવી છે. જેમાં સંભવિત પૂર/વાવાઝોડા અને અતિવૃષ્ટિને વ્યાનમાં રાખી પાલિકાના વિસ્તારોની પરિસ્થિતિની અદ્યતન વિગતો મળી શકે અને જરૂરી સુચનાઓ પાઠવી શકાય તે માટે તા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0