ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય

Nov 5, 2025 - 01:00
ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ration Shop Dealers Strike ended: રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો આજે(4 નવેમ્બર) અંત આવ્યો છે. અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાલ ચાલી રહી હતી, જેના કારણે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોની મુશ્કેલીઓ પડી રહી હતી. આ પરિસ્થિતિના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સક્રિય થયું અને આજે ગાંધીનગર ખાતે વિતરક આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અનાજ વિતરકોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0