ચાચર ચોકમાં ચા: અંબાજીમાં હવે દર પૂનમે ભક્તોને મળશે 'ચા'નો પ્રસાદ

Tea Prasad At Ambaji Temple : યાત્રાધામ અંબાજીમાં માતાના દર્શન તો રોજ થઈ શકે છે. શનિ અને રવિવારે તો મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. પરંતુ પૂનમે દર્શન કરવાનું ખાસ મહત્ત્વ હોય છે. હજારો માઈભક્તો દરેક પૂનમ ભરવા અંબાજી આવતા હોય છે. ત્યારે પૂનમે માતાના દર્શન કરવા આવતા લોકોને હવે સ્ફૂર્તિ આવી જાય તેવો પ્રસાદ પણ મળશે.

ચાચર ચોકમાં ચા: અંબાજીમાં હવે દર પૂનમે ભક્તોને મળશે 'ચા'નો પ્રસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ambaji Temple

Tea Prasad At Ambaji Temple : યાત્રાધામ અંબાજીમાં માતાના દર્શન તો રોજ થઈ શકે છે. શનિ અને રવિવારે તો મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. પરંતુ પૂનમે દર્શન કરવાનું ખાસ મહત્ત્વ હોય છે. હજારો માઈભક્તો દરેક પૂનમ ભરવા અંબાજી આવતા હોય છે. ત્યારે પૂનમે માતાના દર્શન કરવા આવતા લોકોને હવે સ્ફૂર્તિ આવી જાય તેવો પ્રસાદ પણ મળશે.