જિલ્લાની 3 ન.પા.ની સામાન્ય, 3 તા.પં.ની 5, મનપાની 1 બેઠકની પેટા ચૂંટણી યોજાશે
- લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ આખરે જાહેર- સિહોર, તળાજા, ગારિયાધાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 27 મીએ જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે ફોર્મ ભરવાનો થશે પ્રારંભ : 1 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે : તા.16 ના રોજ મતદાન અને 18 મીએ મતગણતરી ભાવનગર : લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ સાથે ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થઈ ગયા છે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ભાવનગર જિલ્લાની સિહોર, તળાજા અને ગારિયાધાર ૩ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જ્યારે ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ આખરે જાહેર
- સિહોર, તળાજા, ગારિયાધાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 27 મીએ જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે ફોર્મ ભરવાનો થશે પ્રારંભ : 1 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે : તા.16 ના રોજ મતદાન અને 18 મીએ મતગણતરી