ગોપાલક સમાજની કુળવર્ધિનિ મહી નદીને ગાયના દૂધથી અભિષેક કરાયો

- વાસદ, વહેરાખાડી, ફાજલપુરમાં મહી બીજ ઉત્સવ મનાવાયો- મહી અને દરિયાદેવના લગ્નમાં ગોપાલકે કન્યાદાન કર્યાની લોકવાયકા : રબારી સમાજ બીજના દિને ગાયનું દૂધ વેચતા નથીઆણંદ : મહી નદી પ્રત્યે ણ સ્વીકારવાનો ઉત્સવ એટલે મહી બીજ ઉત્સવ. ખાસ કરીને ગોપાલક સમાજ મહા સુદ બીજના પવિત્ર દિવસે મહી નદીમાં સ્નાન કરી, પૂજન કરે છે. આ પરંપરા પાછળ આસ્થા સાથે નદીના સંરક્ષણનો ભાવ પણ રહેલો છે.

ગોપાલક સમાજની કુળવર્ધિનિ મહી નદીને ગાયના દૂધથી અભિષેક કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વાસદ, વહેરાખાડી, ફાજલપુરમાં મહી બીજ ઉત્સવ મનાવાયો

- મહી અને દરિયાદેવના લગ્નમાં ગોપાલકે કન્યાદાન કર્યાની લોકવાયકા : રબારી સમાજ બીજના દિને ગાયનું દૂધ વેચતા નથી

આણંદ : મહી નદી પ્રત્યે ણ સ્વીકારવાનો ઉત્સવ એટલે મહી બીજ ઉત્સવ. ખાસ કરીને ગોપાલક સમાજ મહા સુદ બીજના પવિત્ર દિવસે મહી નદીમાં સ્નાન કરી, પૂજન કરે છે. આ પરંપરા પાછળ આસ્થા સાથે નદીના સંરક્ષણનો ભાવ પણ રહેલો છે.