ગુજરાતમાં દુષ્કર્મનો સિલસિલો યથાવત્, નડિયાદના કિશોરે ફોસલાવી 12 વર્ષની સગીરાને પીંખી નાખી

Gujarat Nadiad News | નડિયાદમાં 17 વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી પડોશમાં રહેતી લઘુમતી કોમની 12 વર્ષની બાળા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પખવાડિયા પછી પેટમાં દુઃખાવો થતાં બાળાએ ફોઈને સમગ્ર હકીકત જણાવ્યા બાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે.નડિયાદમાં ફોઈના ઘરે રહેતી લઘુમતી કોમની 12 વર્ષીય સગીરાને પડોશમાં રહેતા 17 વર્ષીય કિશોરે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ગત તા.

ગુજરાતમાં દુષ્કર્મનો સિલસિલો યથાવત્, નડિયાદના કિશોરે ફોસલાવી 12 વર્ષની સગીરાને પીંખી નાખી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Nadiad News | નડિયાદમાં 17 વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી પડોશમાં રહેતી લઘુમતી કોમની 12 વર્ષની બાળા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પખવાડિયા પછી પેટમાં દુઃખાવો થતાં બાળાએ ફોઈને સમગ્ર હકીકત જણાવ્યા બાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે.

નડિયાદમાં ફોઈના ઘરે રહેતી લઘુમતી કોમની 12 વર્ષીય સગીરાને પડોશમાં રહેતા 17 વર્ષીય કિશોરે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ગત તા.