ગુજરાતમાં 83 ટકા માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થાય છે : NCRBનો રિપોર્ટ

Oct 3, 2025 - 04:30
ગુજરાતમાં 83 ટકા માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થાય છે : NCRBનો રિપોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Accidental Death Report 2023 : ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં કુલ 7,854 લોકોના મોત થયા છે, જે પૈકી 6,594 લોકોના મોત ઓવરસ્પીડથી વાહન ચલાવવાની ઘટનામાં થયા હોવાનો ઘટસ્ફોટ એક્સિટેન્ટલ ડેથ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2023માં કરવામાં આવ્યો છે.

અગાઉના વર્ષોની સરખામણીમાં, રાજ્યમાં વર્ષ 2023માં માર્ગ અકસ્માતોની સંખ્યામાં લગભગ 3.6 ટકા જેટલો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 16,349 માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જ્યારે વર્ષ 2022માં માર્ગ અકસ્માતની ઘટના 15,777 હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0