ગુજરાતના 62 જળાશયોમાં 10% થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50% થી વધુ પાણી

Jun 9, 2025 - 10:30
ગુજરાતના 62 જળાશયોમાં 10% થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50% થી વધુ પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Water Reservoirs of Gujarat: ગુજરાતમાં 10 જૂન સુધીમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના હતી. પરંતુ હવે ચોમાસા માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 44.89 ટકા જળસ્તર છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0