ગાંધી-સરદારે આઝાદી અપાવી, હવે 2 ગુજરાતીએ સંવિધાનને ખતરામાં મુક્યું

Sep 11, 2025 - 07:00
ગાંધી-સરદારે આઝાદી અપાવી, હવે 2 ગુજરાતીએ સંવિધાનને ખતરામાં મુક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ ખડગેના પ્રહાર : કાર્યકર તરીકેના કાર્યકાળમાં અન્યાય થયો છતાં વિચારધારા ન છોડી તેના પરિણામે કોંગ્રેસનું રાષ્ટ્રીય સુકાન મળ્યું: ખડગે

જૂનાગઢ, : ગુજરાતભરના કોંગ્રેસના જિલ્લા અને મહાનગરના પ્રમુખોની 10  દિવસની પ્રશિક્ષણ શિબિરનો આજે જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં  પ્રારંભ થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરને ખુલ્લી મુકવામાં આવી છે. તેમણે જિલ્લા પ્રમુખોને અનેક મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. 'ગાંધીજી અને સરદાર પટેલે દેશને આઝાદી અપાવી, હવે ગુજરાતના જ બે વ્યક્તિ સંવિધાનને ખતરામાં મુકી રહ્યા છે' તેવો સૂચક આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0