ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા

Nov 3, 2025 - 11:00
ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- શેરડીના સાંઠાનું વ્યાપક વેચાણ થયું

- પરા દરવાજાથી રામજી મંદિર વચ્ચે ટ્રેડિશનલ ડ્રેશમાં હુડો રાસની રમઝટ જામી

ખેડા : ખેડા શહેરમાં પ્રાચિન સમયે લાલજી મંદિરમાં ઉત્સવ ઊજવાતો હતો. હવે રામજી મંદિરમાં અને પાંચ હાટડી આગળ આવેલા રણછોડજી મંદિરે તુલસી વિવાહ ધામધૂમ પૂર્વક યોજાય છે. ખેડા શહેર ઉપરાંત આજુબાજુના ગામડેથી મોડી રાત્રે ખેડા શહેરના પરા દરવાજાથી રામજી મંદિર વચ્ચે રોડ રસ્તે ભરવાડ યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે અહીં ટ્રેડિશનલ રંગબેરંગી ડ્રેસમાં શોભતા જવાનીયાઓ લગ્ન પ્રસંગે રમતા હોય તેવી પારંપરિક લોક સંસ્કૃતિનો હુડો રમે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0