કોર્પોરેશનમાં વિપક્ષનું હલ્લાબોલ , જશોદાનગર ઘટના મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી

Aug 19, 2025 - 08:30
કોર્પોરેશનમાં વિપક્ષનું હલ્લાબોલ , જશોદાનગર ઘટના મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,સોમવાર,18 ઓગસ્ટ,2025

રામોલ-હાથીજણ વોર્ડ ખાતે આવેલા જશોદાનગર ખાતે કોર્પોરેશનની ટીમ દ્વારા ડીમોલીશનની કામગીરી કરાઈ હતી. આ સમયે નર્મદાબહેન કુમાવત દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો.જેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0